=> આજરોજ ૨૧/૧૧/૨૦૧૪ ને શુક્રવારે આરોગ્ય ખાતાના કર્મચારીઓ દ્વારા અમારી શાળામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્ય અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
=> આ કાર્યક્રમમાં અમારી શાળાના આચાર્યશ્રી હિતષભાઈ પાણખાણીયા પણ ઉપસ્થિત હતા.
=> દરેક વર્ગશિક્ષકે પણ પોતાના વર્ગના બાળકોના આરોગ્યની સારી રીતે તપાસ થાય તેની કાળજી લીધી હતી.