Thursday 9 October 2014

તારીખ ૨ ઓક્ટોબર ૨૦૧૪ ના સ્વરછતા દિન નિમિત્તે આપના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ભાષણ ટીવી પર નિહાળતા બાળકો


=>> વડાપ્રધાનશ્રીનું  ભાષણ ટીવી પર નિહાળતા વિદ્યાર્થીઓ તથા આચાર્યશ્રી હિતેશભાઈ એમ. પાણખાણીયા.






=>> આ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાનશ્રીએ દેશના દરેક નાગરિકને સ્વરછ-ભારતની શપથ લેવડાવી હતી.

=>> શાળાના બાળકોએ પણ આ શપથ લીધી હતી.