=>> તારીખ ૨/૧૦/૨૦૧૪ ના રોજ ભારતના સ્વરછતા અભિયાનની શરૂઆત કરતા શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ.
=>> આ સ્વરછતા અભિયાન હેઠળ સવારે ગામના મુખ્ય માર્ગો પર શિક્ષકો,વાલીઓ તથા વિદ્યાર્થીઓ.
=>> સફાઈ અભિયાનમાં ગ્રામજનો પણ જોડાયા.
=>> ગામના પૌરાણિક રૂદાઈમાતાના મંદિરે સફાઈ અભિયાન હેઠળ સફાઈ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો.
=>> ગામની સફાઈ કરતા વિદ્યાર્થીઓ...
=>> શાળાના નવા આચાર્યશ્રી હિતેશભાઈ એમ. પાણખાણીયા.