Thursday 9 October 2014

તારીખ ૨ ઓક્ટોબર ૨૦૧૪ ના સ્વરછતા દિન નિમિત્તે કરેલ પ્રવૃત્તિઓ



=>> તારીખ ૨/૧૦/૨૦૧૪ ના રોજ ભારતના સ્વરછતા અભિયાનની શરૂઆત કરતા શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ.



=>> આ સ્વરછતા અભિયાન હેઠળ સવારે ગામના મુખ્ય માર્ગો પર શિક્ષકો,વાલીઓ તથા વિદ્યાર્થીઓ.





=>> સફાઈ અભિયાનમાં  ગ્રામજનો પણ જોડાયા.







=>> ગામના પૌરાણિક રૂદાઈમાતાના મંદિરે સફાઈ અભિયાન હેઠળ સફાઈ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો.




=>> ગામની સફાઈ કરતા વિદ્યાર્થીઓ...



=>> શાળાના નવા આચાર્યશ્રી હિતેશભાઈ એમ. પાણખાણીયા.