=> મહિનામાં બે શનિવાર સવારે શાળામાં સમૂહ કવાયત કરાવવામાં આવે છે.
=> દરેક વિદ્યાર્થી શારિરીક ચુસ્ત અને તંદુરસ્ત રહે તે માટે શાળામાં સમૂહ કવાયત કરાવવી જોઈએ.
=> વિદ્યાર્થીઓને નિદર્શન કરીને સમજાવતા શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી.
=> સમૂહ કવાયતનું સંચાલન કરતા શિક્ષિકા બહેનશ્રી આરતીબેન સિંધવ.