Sunday 31 August 2014

શાળામાં શનિવારે સમૂહ કવાયત

=> મહિનામાં બે શનિવાર સવારે શાળામાં સમૂહ કવાયત કરાવવામાં આવે છે.

=> દરેક વિદ્યાર્થી શારિરીક ચુસ્ત અને તંદુરસ્ત રહે તે માટે શાળામાં સમૂહ કવાયત કરાવવી જોઈએ.

=> વિદ્યાર્થીઓને નિદર્શન કરીને સમજાવતા શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી.




=> સમૂહ કવાયતનું સંચાલન કરતા શિક્ષિકા બહેનશ્રી આરતીબેન સિંધવ.