વિશ્વ કેન્શર દિવસ નિમિતે યોજેલ નિબંધ સ્પર્ધાનું પરિણામ || World Cancer Day 2019
તારીખ ૪-૨-૨૦૧૯ વિશ્વ કેન્શર દિનની ઉજવણી શાળામાં કરવામાં આવી જેમાં વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયાએ Cancer થવાના કારણો અને સાવચેતી વિશે સમજ આપી.
આ દિવસે નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ જેનું પરિણામ નીચે મુજબ છે.